Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'ભદ્રંભદ્ર' નવલકથાના સર્જક કોણ છે ?

રમણભાઈ નીલકંઠ
જ્યોતિન્દ્ર દવે
બકુલ ત્રિપાઠી
વિનોદ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'જીવ ઉડી જવો' રૂઢિપ્રયોગનો અર્થ આપો.

મૃત્યુ પામવું
ગભરાઈ જવું
આશ્ચર્ય પામવું
ઉદાસ થઈ જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP