Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
ઉમાશંકર જોશીને જ્ઞાનપીઠ એવોર્ડ કયા સંગ્રહ માટે એનાયત કરવામાં આવ્યો ?

ગંગોત્રી
વિશ્વશાંતિ
સપ્તપદી
નિશિથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
જ્યારે કોઈની નિંદાના રૂપમાં પ્રસંશા કે વખાણ થાય ત્યારે કયો અલંકાર બને છે ?

ઉપમા
વ્યાજસ્તુતિ
અનન્વય
સ્વભાવોક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'હિસ્ટ્રી ઓફ ધ ફ્રીડમ મુવમેન્ટ ઇન ઇન્ડિયા' ગ્રંથશ્રેણીના લેખેક કોણ છે ?

ગોવિંદભાઈ હાથીભાઈ
પટ્ટાભિ સિતારામૈયા
ડૉ. તારાચંદ
એમ. પાણીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP