Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
જ્યારે કોઈની નિંદાના રૂપમાં પ્રસંશા કે વખાણ થાય ત્યારે કયો અલંકાર બને છે ?

વ્યાજસ્તુતિ
સ્વભાવોક્તિ
અનન્વય
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'જીવ ઉડી જવો' રૂઢિપ્રયોગનો અર્થ આપો.

ગભરાઈ જવું
ઉદાસ થઈ જવું
મૃત્યુ પામવું
આશ્ચર્ય પામવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
લોકસભા અધ્યક્ષને હોદ્દા પરથી કઈ રીતે દૂર કરી શકાય ?

2/3 બહુમતી
મહાભિયોગ
સંયુક્ત અધિવેશન
સાદી બહુમતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP