Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ગરબીઓના ગાયક કોણ છે ? દુધીરામ દલપતરામ દયારામ શામળ દુધીરામ દલપતરામ દયારામ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ત્રણ અસમરેખ બિંદુઓ દ્વારા નિશ્ચિત થતા રેખાખંડોના યોગગણને ___ કહે છે. ચતુષ્કોણ ત્રિકોણ લંબઘન વર્તુળ ચતુષ્કોણ ત્રિકોણ લંબઘન વર્તુળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ગુજરાતીમાં આધુનિકતાનાં પુરસ્કર્તા તરીકે કોને ઓળખવામાં આવે છે ? રઘુવીર ચૌધરી અનિલ જોશી ઉમાશંકર જોશી સુરેશ જોશી રઘુવીર ચૌધરી અનિલ જોશી ઉમાશંકર જોશી સુરેશ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 8% ના કેટલું રકમનું પાંચ વર્ષનું સાદું વ્યાજ રૂ. 1800 થાય. 5500 રૂ. 4500 રૂ. 4800 રૂ. 4000 રૂ. 5500 રૂ. 4500 રૂ. 4800 રૂ. 4000 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કાફીઓના રચયિતા તરીકે કોણ ખ્યાતનામ છે ? દયારામ ધીરો પ્રેમાનંદ ભોજા ભગત દયારામ ધીરો પ્રેમાનંદ ભોજા ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) વર્તુળ પરના તમામ બિંદુઓ હંમેશા વર્તુળના કેન્દ્રથી ___ જેટલા અંતરે આવેલા હોય છે. વૃતખંડ ત્રિજ્યા જીવા વ્યાસ વૃતખંડ ત્રિજ્યા જીવા વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP