કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં 'રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ' ક્યારે ઉજવવામાં આવ્યો છે ?

24 ડિસેમ્બર
આમાંથી કોઈ નહિ
22 ડિસેમ્બર
23 ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં મિશન સાગર -II અંતર્ગત કયા જહાજે સુદાન બંદરે પ્રવેશ મેળવ્યો ?

INS સહ્યાદ્રી
INS શક્તિ
INS ઐરાવત
INS ચેન્નાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં સ્પેનમાં જન્મેલા અને ગુજરાતી ભાષાના લેખક ફાધર કાર્લોસ ગોન્ઝાલેઝ વાલેસનું નિધન થયું. તેઓ ગુજરાત સમાચારમાં કઈ કોલમ લખતા હતા ?
1. નવી પેઢીને
2. ધર્મ મંગલ
3. ઈનસાઈડ સ્ટોરી

માત્ર -2,3
1,2,3
માત્ર -1,3
માત્ર -1,2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ભારતના કયા મંત્રાલયે આંબેડકર સોશિયલ ઇનોવેશન અને ઈન્ક્યુબેશન મિશન (ASIIM)નો પ્રારંભ કર્યો ?

પર્યાવરણ મંત્રાલય
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
આપેલ પૈકી એક પણ નહીં
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'રામાનુજન પુરસ્કાર'ના સંદર્ભમાં ખોટું વિધાન જણાવો ?

આ પુરસ્કાર અંતર્ગત આપવામાં આવતું ફંડ 'એલ્બેલ ફંડ' ના માધ્યમથી પ્રદાન કરવામાં આવે છે.
આ પુરસ્કાર યુવા ગણિતશાસ્ત્રીને એનાયત કરવામાં આવે છે.
આજ દિન સુધી કુલ 5 ભારતીય ગણિતશાસ્ત્રીઓને રામાનુજન પુરસ્કાર મળી ચૂક્યો છે.
રામાનુજન પુરસ્કાર મેળવનારા પ્રથમ ભારતીય વ્યક્તિ રામદોરાઈ સુજાતા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP