Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
ગુજરાત રાજ્યમાં 'દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના' કયા ક્ષેત્રના લોકોની / કારીગરોની સહાય માટે અમલમાં છે ?

હાથશાળ અને હસ્તકલા
મત્સ્ય ઉદ્યોગ
પશુ ઉધોગ
ખેતીવાડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
કહેવતનો અર્થ લખો :'વાતનું વતેસર કરવું'

વાતનું વાવેતર કરવું
વાતને જેવી છે તેવી રજૂ કરવી
વાતને વખતસર રજૂ કરવી
નાની વાતને મોટું સ્વરૂપ આપવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP