Revenue Talati Exam Paper (28-02-2016)
ગુજરાત રાજ્યમાં વિશ્વ રંગભૂમિ દિનની ઉજવણી અંતર્ગત નાટયપ્રવૃત્તિના વિકાસ માટે પ્રતિવર્ષ નાટ્ય ક્ષેત્રના ઘડવૈયા શ્રી જયશંકર સુંદરીના નામે રાજ્ય બહારની રાષ્ટ્રકક્ષાની નામાંક્તિ નાટય સંસ્થાઓ દ્વારા નાટય પ્રયોગ યોજવામાં આવે છે. આ મહોત્સવ કઈ તારીખના રોજ યોજવામાં આવે છે ?

27 માર્ચ
22 ડિસેમ્બર
14 ફેબ્રુઆરી
28 એપ્રિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
'ડોસો જાણે નરસિંહ અવતાર હતો' - આ વાક્યમાં કયો અલંકાર છે ?

ઉત્પ્રેક્ષા
સજીવારોપણ
ઉપમા
અનન્વય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
નીચેનામાંથી મધ્યમપદ લોપી સમાસનું ક્યુ ઉદાહરણ નથી ?

સિંહાસન
અધમૂઓ
રેવાશંકર
ભજન મંડળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
સરકારી પડતર જમીનમાં પેશકદમીનો અહેવાલ તલાટીશ્રીએ કોને કરવાનો રહે છે ?

ગામની પ્રથમ મુલાકાત લેનાર સરકારી અધિકારીશ્રીને
મામલતદારશ્રીને
કલેક્ટરશ્રીને
તાલુકા વિકાસ અધિકારીશ્રીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
તાજેતરમાં ગુજરાતી સાહિત્યનો જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર લેખક શ્રી રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથાનું નામ જણાવો.

આપેલ બંને
પૂર્વરાગ
આપેલ પૈકી એક પણ નહીં
અમૃતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP