Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District
કહેવતનો અર્થ લખો : ભેંસ આગળ ભાગવત.

સમજુ લોકોએ ઉપદેશ આપવો જોઈએ.
અણસમજુ ને ઉપદેશ નકામો હોય છે.
ભાગવતથી ભેસનો ઉદ્ધાર થાય.
ભેંસની આગળ ભાગવત વાંચવું જોઈએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District
રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી ?

સ્વામી વિવેકાનંદ
સ્વામી દયાનંદ સરસ્વતી
રાજા રામમોહન રાય
સ્વામી રામદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP