Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
'આપણો ઘડીક સંગ' કૃતિ ક્યા સાહિત્યકારની છે ?

કૃષ્ણલાલ શ્રીધરાણી
ગોવર્ધનરામ ત્રિપાઠી
દિગીશ મહેતા
ગૌરીશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
જે ક્રિયાપદો કર્મ સાથે વાક્યમાં પ્રયોજાય તેને કેવું ક્રિયાપદ કહેવાય છે ?

દ્રિકર્મક
સકર્મક ક્રિયાપદ
અકર્મક ક્રિયાપદ
સહાયકારક ક્રિયાપદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
ગુજરાતનો નાથ અને પાટણની પ્રભુતા કયા સાહિત્યકારની કૃતિઓ છે ?

આનંદશંકર ધ્રુવ
રામનારાયણ પાઠક
કનૈયાલાલ મુન્શી
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP