Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
ગુજરાતનો નાથ અને પાટણની પ્રભુતા કયા સાહિત્યકારની કૃતિઓ છે ?

પન્નાલાલ પટેલ
કનૈયાલાલ મુન્શી
આનંદશંકર ધ્રુવ
રામનારાયણ પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
નીચેનામાંથી કોણ હાસ્ય ક્ષેત્રે સંકળાયેલા નથી ?

કન્હૈયાલાલ મુન્શી
મધુસૂદન પારેખ
ચીનુભાઈ પટવા
તારક મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP