સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
આમનોંધને વર્ગીકૃત કરી શકાય છે-

ખાસ આમનોંધ અને વ્યક્તિગત આમનોંધ
વ્યક્તિગત આમનોંધ
ખાસ આમનોંધ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જ્યારે ભાગીદારી પેઢીની નાદારીનો મુદ્દો હોય ત્યારે, ભાગીદારનું પોતાનું તૂટ ખાતું જે 'અંગત તૂટ' બતાવે તે ___ ચોપડે ન આવે.

બધા ભાગીદારોનાં મૂડી ખાતે કે
પેટીની મૂડી માટે
પેઢીના
એ ભાગીદારીનાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
તા. 31-3-2012ના રોજ કરવેરાની જોગવાઈની બાકી ₹ 48,000 અને તા. 31-3-2019ના રોજ કરવેરાની જોગવાઈ બાકી ₹ 56,000 હતી. વર્ષ દરમિયાન ચુકવેલ કરવેરા ₹ 42,000 હતા, તો ચાલુ વર્ષે નફામાંથી કરવાની જોગવાઈ કેટલી કરવી પડશે ?

₹ 45,000
₹ 48,000
₹ 56,000
₹ 50,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP