Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District
લોક કલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે ?

દલપતરામ પુરસ્કાર
ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર
જયશંકર સુંદરી પુરસ્કાર
નરસિંહ મહેતા પુરસ્કાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District
‘પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય' -કહેવતનો અર્થ.

પોતાના જ વિરોધમાં આવવું
કંઈ લેવા દેવા નહિ
પારકી આશા સદા નિરાશ
સ્વભાવ બદલવો મુશ્કેલ છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP