Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District
‘પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય' -કહેવતનો અર્થ.

સ્વભાવ બદલવો મુશ્કેલ છે
પોતાના જ વિરોધમાં આવવું
કંઈ લેવા દેવા નહિ
પારકી આશા સદા નિરાશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District
પાણીપતનું ત્રીજું યુદ્ધ કોની વચ્ચે થયું હતું ?

અકબર અને રાણા પ્રતાપ વચ્ચે
મરાઠાઓ અને અહમદશાહ અબ્દાલી વચ્ચે
બાબર અને હેમુ વચ્ચે
મરાઠાઓ અને બાબર વચ્ચે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP