Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
નર્મદના જીવન પરની જીવન કથા - “વીર નર્મદ'' કોણે લખી છે ?

ચંદ્રકાંત શેઠ
ચિનુ મોદી
વિશ્વનાથ ભટ્ટ
મણિલાલ દ્વિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
કોની આગેવાની હેઠળ સન 1951માં “મહાગુજરાત સીમા સમિતિ''ની રચના થઈ ?

બ્રહ્મકુમાર ભટ્ટ
શ્રી હિમતલાલ શુકલ
જ્યંતિ દલાલ
સર પુરુષોત્તમ દાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP