Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
“ઇન્દ્રિયોને શાંત-સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ.'' આ વાક્ય કયા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ?

ભગવત્‌ ગીતા
રામાયણ
કથોપનિષદ
મહાભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
કલ્પસર યોજના શાને આધારિત છે ?

મહિલા સશક્તિકરણ
વિન્ડ પ્રોજેક્ટ
સોલાર પ્રોજેક્ટ
સિંચાઈ, આવાગમન તેમજ વિવિધ આયોજન ધરાવતી યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
'ગુજરાતી વિશ્વકોશ'માં કોનું વિશિષ્ટ પ્રદાન રહેલું છે ?

અમૃતલાલ યાજ્ઞિક
સિતાંશુ યશચંદ્ર
ધીરુભાઈ ઠાકર
યશવંત શુક્લ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP