Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
“ઇન્દ્રિયોને શાંત-સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ.'' આ વાક્ય કયા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ?

મહાભારત
ભગવત્‌ ગીતા
રામાયણ
કથોપનિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
ગુજરાતી ગઝલના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

બાલાશંકર કંથારિયા
આદિલ 'મન્સૂરી'
અમૃત ઘાયલ
'શૂન્ય' પાલનપુરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP