Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
“ઇન્દ્રિયોને શાંત-સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ.'' આ વાક્ય કયા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ?

રામાયણ
કથોપનિષદ
ભગવત્‌ ગીતા
મહાભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
સમુદ્રમાં અને અંતરિક્ષમાં દિશા સૂચવવા કયા સાધનનો ઉપયોગ થાય છે ?

ઓડિયોમીટર
સિસ્મોમીટર
ગાયરોસ્કોપ
મેનોમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
આપેલ કહેવતોમાંથી જુદી પડતી કહેવત કઈ છે ?

ઢમઢોલ માંહે પોલ
ઊજળું એટલું દૂધ નહીં
ખાલી ચણો વાગે ઘણો
અધૂરો ઘડો છલકાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP