Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
“ઇન્દ્રિયોને શાંત-સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ.'' આ વાક્ય કયા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ?

રામાયણ
મહાભારત
કથોપનિષદ
ભગવત્‌ ગીતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
નીચે પૈકી કર્મણિપ્રયોગ દર્શાવતું વાક્ય કયું છે ?

શાહી વિના મારાથી લખાય ક્યાંથી ?
વિદ્યાર્થી વાર્તા વાંચવા લાગ્યો.
બાથી કશું બોલાયું નહીં.
છોકરાંને ડોશીમાનું બોલવું સમજાયું નહીં.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
ગુજરાતી ગઝલના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

આદિલ 'મન્સૂરી'
બાલાશંકર કંથારિયા
અમૃત ઘાયલ
'શૂન્ય' પાલનપુરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP