Talati Practice MCQ Part - 4
છંદ ઓળખાવો :- જાણે બધું તથાપિ કૈ, કહેવાથી રજા નહિ શમાવી ન શકે તેથી, મુંઝાય મનની મહી

અનુષ્ટુપ
મનહર
ચોપાઈ
દોહરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
આધુનિક અરણ્ય કાવ્ય કોનું છે ?

સુરેશ જોશી
રાવજી પટેલ
જયંત પાઠક
નિરંજન ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કોઈ વસ્તુને 20% નફા સાથે વેચવામાં આવે છે. જો તેને 25% નફા સાથે વેચવામાં આવે તો 35 રૂ. વધુ મળે છે તો વસ્તુનું મુલ્ય શોધો.

650
700
800
750

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP