Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા.’ કાવ્ય પંક્તિના કવિ કોણ છે ?

રાજેન્દ્ર શાહ
ઝવેરચંદ મેઘાણી
રાવજી પટેલ
પ્રહલાદ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ભારતના કયા હિંદુ રાજા ભાલાથી વિશેષ જાણીતા છે ?

ગાયકવાડ
પૃથ્વીરાજ ચૌહાણ
ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ
મહારાણા પ્રતાપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ગાંધીજીએ લખેલાં પુસ્તકોમાં સૌથી વધુ જાણીતું કયું છે ?

હિંદ સ્વરાજ
દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ
નીતિવાદને માર્ગે
સત્યના પ્રયોગો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP