Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ ?

નંદશંકર
ર.વ. દેસાઈ
કનૈયાલાલ મુનશી
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
‘રવીન્દ્ર’ શબ્દની સંધિ છૂટી પાડો - કયું સાચું ?

રવી + ઇન્દ્ર
રવિ + ઊન્દ્ર
રવિ + ઇન્દ્ર
રિવિ + ઇન્દ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP