Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલ પુસ્તક કયું ?

પ્રકાશપુંજ
પ્રકાશનો પડછાયો
અંધાર-ઉજાસ
પ્રકાશકિરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
‘જય હિન્દ’ સૂત્ર કયા રાજનેતાએ આપ્યું છે ?

સુભાષચંદ્ર બોઝ
જવાહરલાલ નહેરૂ
ઈન્દિરા ગાંધી
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
'ગુજરાત વિદ્યાપીઠ' ની સ્થાપના કોણે કરેલી ?

કનૈયાલાલ મુનશી
ન્હાનાલાલ
ગોવર્ધનરામ ત્રિપાઠી
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP