Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કઈ આકૃતિની પરિમિતિ શોધવા માટે માત્ર એક જ બાજુના માપની જરૂર પડે છે ? ચોરસ ચતુષ્કોણ લંબચોરસ વર્તુળ ચોરસ ચતુષ્કોણ લંબચોરસ વર્તુળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar નીચેની સંખ્યાઓના જૂથ પૈકી કયું જૂથ પ્રમાણમાં નથી ? 4, 8, 10, 20 3, 21, 5, 35 2, 11, 4, 21 2, 7, 14, 49 4, 8, 10, 20 3, 21, 5, 35 2, 11, 4, 21 2, 7, 14, 49 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar વર્તુળ-આલેખમાં બધી જ માહિતીનું કુલ અંશ માપ કેટલું થાય ? 360° વર્તુળ પર આધાર રાખે 320° 180° 360° વર્તુળ પર આધાર રાખે 320° 180° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar જો કોઈ ગણના ઉપગણોની સંખ્યા 32 હોય, તો તે ગણની સભ્ય સંખ્યા કેટલી મળે ? 4 5 6 8 4 5 6 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar 'ગુજરાત વિદ્યાપીઠ' ની સ્થાપના કોણે કરેલી ? કનૈયાલાલ મુનશી ગાંધીજી ગોવર્ધનરામ ત્રિપાઠી ન્હાનાલાલ કનૈયાલાલ મુનશી ગાંધીજી ગોવર્ધનરામ ત્રિપાઠી ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar શુભાંગી કરતાં વૈષ્ણવી 3 વર્ષ નાની છે, જો બંનેની હાલની ઉંમરનો સરવાળો 27 વર્ષ થાય છે. આ વિધાનનું સમીકરણ નીચેનામાંથી કયું ? y + 3 = 27 y - 3 = 27 2y - 3 = 27 2y + 3 = 27 y + 3 = 27 y - 3 = 27 2y - 3 = 27 2y + 3 = 27 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP