Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કઈ આકૃતિની પરિમિતિ શોધવા માટે માત્ર એક જ બાજુના માપની જરૂર પડે છે ? વર્તુળ લંબચોરસ ચતુષ્કોણ ચોરસ વર્તુળ લંબચોરસ ચતુષ્કોણ ચોરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar શુભાંગી કરતાં વૈષ્ણવી 3 વર્ષ નાની છે, જો બંનેની હાલની ઉંમરનો સરવાળો 27 વર્ષ થાય છે. આ વિધાનનું સમીકરણ નીચેનામાંથી કયું ? 2y - 3 = 27 2y + 3 = 27 y + 3 = 27 y - 3 = 27 2y - 3 = 27 2y + 3 = 27 y + 3 = 27 y - 3 = 27 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગુજરાતી ભાષાનો સૌ પહેલા શબ્દકોશ કયા લેખકે તૈયાર કરેલો ? દલપતરામ ગોવર્ધનરામ નવલરામ નર્મદ દલપતરામ ગોવર્ધનરામ નવલરામ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ડૉ. બાબાસાહેબ આંબેડકર તેમના કયા કાર્ય માટે વધુ જાણીતા છે ? અસ્પૃશ્યતા નિવારણ બૌદ્ધ ધર્મનો પ્રચાર હિન્દુ મુસ્લિમ એકતા બંધારણના ઘડવૈયા અસ્પૃશ્યતા નિવારણ બૌદ્ધ ધર્મનો પ્રચાર હિન્દુ મુસ્લિમ એકતા બંધારણના ઘડવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar નીચેની સંખ્યાઓના જૂથ પૈકી કયું જૂથ પ્રમાણમાં નથી ? 3, 21, 5, 35 2, 11, 4, 21 2, 7, 14, 49 4, 8, 10, 20 3, 21, 5, 35 2, 11, 4, 21 2, 7, 14, 49 4, 8, 10, 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘કલાપી’ તખલ્લુસ કોનું છે ? કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોષી ન્હાનાલાલ સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોષી ન્હાનાલાલ સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP