Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલ પુસ્તક કયું ?

પ્રકાશકિરણ
પ્રકાશપુંજ
અંધાર-ઉજાસ
પ્રકાશનો પડછાયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
‘કલાપી’ તખલ્લુસ કોનું છે ?

કનૈયાલાલ મુનશી
ઉમાશંકર જોષી
સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ગાંધીયુગમાં થઈ ગયેલ કવિ બેલડી કઈ ?

ન્હાનાલાલ - રા.વિ.પાઠક
ઉમાશંકર - પ્રહલાદ પારેખ
સુંદરમ્ - બ. ક. ઠાકોર
સુંદરમ્ - ઉમાશંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP