Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
ગાંધીજીનું સૌથી પ્રિય કહેવાતું ભજન “ વૈષ્ણવ જન તો તેને રે કહીએ...'' ના રચયિતા કોણ હતા ?

પ્રેમાનંદ
ભોજા ભગત
અખો
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
'ધ્વનિ' કાવ્યસંગ્રહ કયા કવિનો છે ?

કૃષ્ણલાલ શ્રીધરાણી
સુંદરમ્‌
રાજેન્દ્ર શાહ
અનિલ જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP