Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
ગુજરાતમાં પુસ્તકાલય શરૂ કરવાનો શ્રેય કોને ફાળે જાય છે ?

મોતીભાઈ અમીન
સુરસિંહજી ગોહિલ
ઉમાશંકર જોશી
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
નીચેનામાંથી કયા સાહિત્યકાર બાળસાહિત્યકાર તરીકે ઓળખાય છે ?

ચંદ્રવદન મહેતા
વેણીભાઈ પુરોહિત
રમણલાલ સોની
જયંતિ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
'સત્યમેવ જયતે' કયા ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે ?

છાન્દોગ્ય ઉપનિષદ
માંડુક્ય ઉપત્તિષદ
કઠોપનિષદ
મુંડક ઉપનિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP