Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
'ધ્વનિ' કાવ્યસંગ્રહ કયા કવિનો છે ?

અનિલ જોશી
સુંદરમ્‌
રાજેન્દ્ર શાહ
કૃષ્ણલાલ શ્રીધરાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
'ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે.' - વિશેષણ દર્શાવો.

ગુજરાત
ગાંધીનગર
પાટનગર ગાંધીનગર
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
નીચેનામાંથી કયા સાહિત્યકાર બાળસાહિત્યકાર તરીકે ઓળખાય છે ?

વેણીભાઈ પુરોહિત
જયંતિ દલાલ
ચંદ્રવદન મહેતા
રમણલાલ સોની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
'સત્યમેવ જયતે' કયા ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે ?

કઠોપનિષદ
છાન્દોગ્ય ઉપનિષદ
માંડુક્ય ઉપત્તિષદ
મુંડક ઉપનિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
નીચેનો ગદ્યખંડ વાંચી પ્રશ્નોના ઉત્તર આપો :
“મનુષ્ય પોતાની દષ્ટિ છોડી બીજાની દષ્ટિથી જુએ તો જગતના મોટા ભાગના દુઃખો શાંત થઈ જાય.'
પ્રશ્નઃ સમસ્યાઓના હલ માટે મનુષ્યને શું છોડવાનું કહેવામાં આવે છે ?

પોતાની માન્યતાઓ
પોતાની દૃષ્ટિ
અહંકાર
પોતાનો હઠાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP