Gujarat Police Constable Practice MCQ
એક અનાથાશ્રમમાં 275 વ્યક્તિઓ માટે 40 દિવસ ચાલે તેટલું ખાદ્યાન્ન છે. જો 16 દિવસ પછી 125 વ્યક્તિઓ અનાથાશ્રમ માંથી જતી રહેતો હવેઆ ખાદ્યાન્ન વધુ કેટલા દિવસ ચાલી શકે?

44 દિવસ
24 દિવસ
20 દિવસ
36 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
મહમદ ગઝનવીની સોમનાથ પર ચઢાઈ વખતે પાટણમાં કોનું શાસન હતું ?

ભીમદેવ પહેલો
કર્ણદેવ વાઘેલા
મૂળરાજ સોલંકી
ભીમદેવ બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
લૂંટ અને ધાડમાં શું તફાવત હોય છે ?

લૂંટમાં 4થી ઓછા માણસો હોય છે.
આપેલ પૈકી એક પણ નહીં
કોઇ ફરક હોતો નથી
લૂંટમાં 4 થી વધારે માણસો હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
કયા પ્રકારની વ્યથાને ‘મહાવ્યથા’ કહી ના શકાય ?

કાનની સાંભળવા માટેની શકિતનો કાયમ માટે નાશ
મસ્તક અથવા ચહેરાની કાયમી વિકૃતિ
આંખની જોવાની શકિતનો કાયમી નાશ
વ્યથા ભોગવનારને 10 દિવસ સુધી શારીરિક પીડા થાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP