Gujarat Police Constable Practice MCQ
એક અનાથાશ્રમમાં 275 વ્યક્તિઓ માટે 40 દિવસ ચાલે તેટલું ખાદ્યાન્ન છે. જો 16 દિવસ પછી 125 વ્યક્તિઓ અનાથાશ્રમ માંથી જતી રહેતો હવેઆ ખાદ્યાન્ન વધુ કેટલા દિવસ ચાલી શકે?

44 દિવસ
24 દિવસ
20 દિવસ
36 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
સુકો બરફ કોને કહેવાય છે ?

આઈસોક્સાઈડ
ડિસ્ટીલ્ડ વોટર
ઘન કાર્બોડાયોક્સાઇડ
સલ્ફર ડાયોક્સાઇડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય પુરાવા અધિનિયમ - 1872 એ...

આપેલ પૈકી એક પણ નહીં
પ્રક્રિયાત્મક કાયદો છે
મહદ્ અંશે પ્રક્રિયાત્મક પરંતુ અમુક બાબતમાં વિષયાત્મક કાયદો છે
વિષયાત્મક કાયદો છ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ગુજરાતનું ક્ષેત્રફળ કેટલું છે અને ભારતમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ સ્થાન કેટલામું છે ?

196024 ચો. કિ.મી.અને છઠ્ઠુ
192024 ચો. કિ.મી.અને છઠ્ઠુ
198024 ચો. કિ.મી.અને છઠ્ઠુ
194024 ચો. કિ.મી.અને છઠ્ઠુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
અમુક રકમ 3 વર્ષમાં 820 અને 4 વર્ષમાં સાદા વ્યાજે 860 થાય છે, તો મુદ્દલ કેટલું હશે ?

482 રૂ.
700 રૂ.
347 રૂ.
592 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP