Gujarat Police Constable Practice MCQ
એક અનાથાશ્રમમાં 275 વ્યક્તિઓ માટે 40 દિવસ ચાલે તેટલું ખાદ્યાન્ન છે. જો 16 દિવસ પછી 125 વ્યક્તિઓ અનાથાશ્રમ માંથી જતી રહેતો હવેઆ ખાદ્યાન્ન વધુ કેટલા દિવસ ચાલી શકે?

20 દિવસ
36 દિવસ
44 દિવસ
24 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
50 વિદ્યાર્થીઓના વર્ગમાં વિદ્યાર્થીઓએ સરેરાશ મેળવેલ માર્કસ 85 છે. સૌથી વધારે માર્કસ મેળવનાર 4 વિદ્યાર્થીઓને બાદ કરીએ, તો બાકીના વિદ્યાર્થીઓની સરેરાશમાં 1 માર્કસથી ઘટાડો થાય છે, તો સૌથી વધારે માર્કસ મેળવનાર 4 વિદ્યાર્થીઓના સરેરાશ માર્કસ જણાવો.

98.5
96.5
99
98

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
IPC - 498(ક) મુજબ ત્રાસ એટલે -

ફકત માનસિક ત્રાસ
પરીણીત સ્ત્રીને પતિ કે પતિના સગા દ્વારા કરવામાં આવતો ત્રાસ
ફકત શારીરીક ત્રાસ
પરિણીત પુરૂષને પત્ની દ્વારા કરવામાં આવતો ત્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
લૂંટ અને ધાડમાં શું તફાવત હોય છે ?

આપેલ પૈકી એક પણ નહીં
લૂંટમાં 4થી ઓછા માણસો હોય છે.
લૂંટમાં 4 થી વધારે માણસો હોય છે.
કોઇ ફરક હોતો નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP