Gujarat Police Constable Practice MCQ
એક અનાથાશ્રમમાં 275 વ્યક્તિઓ માટે 40 દિવસ ચાલે તેટલું ખાદ્યાન્ન છે. જો 16 દિવસ પછી 125 વ્યક્તિઓ અનાથાશ્રમ માંથી જતી રહેતો હવેઆ ખાદ્યાન્ન વધુ કેટલા દિવસ ચાલી શકે?

36 દિવસ
44 દિવસ
20 દિવસ
24 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
IPC - 1860 મુજબ ખોટા દસ્તાવેજ ગુનામાં કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે ?

બે વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને
એક વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને
ત્રણ વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને
ચાર વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ડિલીટ કરેલ ફાઈલ કે ફોલ્ડરનો સંગ્રહ કમ્પ્યૂટરમાં કઈ જગ્યાએ થાય છે?

માય કમ્પ્યુટર
વિન્ડોઝ એક્સ્પ્લોરર
રિસાઈકલ બિન
C:/ડ્રાઈવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
સુકો બરફ કોને કહેવાય છે ?

આઈસોક્સાઈડ
સલ્ફર ડાયોક્સાઇડ
ઘન કાર્બોડાયોક્સાઇડ
ડિસ્ટીલ્ડ વોટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ઓઝોન સ્તર વિશે નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે?

તે અલ્ટ્રાવાયોલેટ કિરણોને વિદ્યુત ઊર્જામાં ફેરવે છે
તે એકસરખી જાડાઈવાળું છે
તે પૃથ્વી પરની જીવસૃષ્ટિ માટે ખતરારૂપ અલ્ટ્રાવાયોલેટ કિરણોને પૃથ્વીની સપાટી સુધી પહોંચતા રોકે છે.
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP