Gujarat Police Constable Practice MCQ એક અનાથાશ્રમમાં 275 વ્યક્તિઓ માટે 40 દિવસ ચાલે તેટલું ખાદ્યાન્ન છે. જો 16 દિવસ પછી 125 વ્યક્તિઓ અનાથાશ્રમ માંથી જતી રહેતો હવેઆ ખાદ્યાન્ન વધુ કેટલા દિવસ ચાલી શકે? 44 દિવસ 24 દિવસ 20 દિવસ 36 દિવસ 44 દિવસ 24 દિવસ 20 દિવસ 36 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ મહમદ ગઝનવીની સોમનાથ પર ચઢાઈ વખતે પાટણમાં કોનું શાસન હતું ? ભીમદેવ પહેલો કર્ણદેવ વાઘેલા મૂળરાજ સોલંકી ભીમદેવ બીજો ભીમદેવ પહેલો કર્ણદેવ વાઘેલા મૂળરાજ સોલંકી ભીમદેવ બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગુનાહિત ધમકીની સજાની જોગવાઇ ઇન્ડિયન પીનલ કોડ - 1860 ની કઇ કલમમાં કરવામાં આવેલ છે ? 500 507 506 510 500 507 506 510 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ લૂંટ અને ધાડમાં શું તફાવત હોય છે ? લૂંટમાં 4થી ઓછા માણસો હોય છે. આપેલ પૈકી એક પણ નહીં કોઇ ફરક હોતો નથી લૂંટમાં 4 થી વધારે માણસો હોય છે. લૂંટમાં 4થી ઓછા માણસો હોય છે. આપેલ પૈકી એક પણ નહીં કોઇ ફરક હોતો નથી લૂંટમાં 4 થી વધારે માણસો હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ કયા પ્રકારની વ્યથાને ‘મહાવ્યથા’ કહી ના શકાય ? કાનની સાંભળવા માટેની શકિતનો કાયમ માટે નાશ મસ્તક અથવા ચહેરાની કાયમી વિકૃતિ આંખની જોવાની શકિતનો કાયમી નાશ વ્યથા ભોગવનારને 10 દિવસ સુધી શારીરિક પીડા થાય કાનની સાંભળવા માટેની શકિતનો કાયમ માટે નાશ મસ્તક અથવા ચહેરાની કાયમી વિકૃતિ આંખની જોવાની શકિતનો કાયમી નાશ વ્યથા ભોગવનારને 10 દિવસ સુધી શારીરિક પીડા થાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ પૂરા ભારતભરમાં સી.આર.પી.સી.-1973ની કઈ કલમ મુજબ ધરપકડનું વોરંટ બજાવી શકાય ? 70 79 75 77 70 79 75 77 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP