Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
વર્ષ 2004 માં જિનીવાથી કયા મહાપુરુષના અસ્થિ ભારત લાવવામાં આવ્યા ?

સરદારસિંહ રાણા
શ્યામજી કૃષ્ણ વર્મા
વિઠ્ઠલભાઈ પટેલ
મદનલાલ ઢીંગરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
નીચેનો ગદ્યખંડ વાંચી પ્રશ્નોના ઉત્તર આપો :
“મનુષ્ય પોતાની દષ્ટિ છોડી બીજાની દષ્ટિથી જુએ તો જગતના મોટા ભાગના દુઃખો શાંત થઈ જાય.'
પ્રશ્નઃ સમસ્યાઓના હલ માટે મનુષ્યને શું છોડવાનું કહેવામાં આવે છે ?

પોતાની દૃષ્ટિ
પોતાનો હઠાગ્રહ
અહંકાર
પોતાની માન્યતાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
'ધ્વનિ' કાવ્યસંગ્રહ કયા કવિનો છે ?

અનિલ જોશી
કૃષ્ણલાલ શ્રીધરાણી
રાજેન્દ્ર શાહ
સુંદરમ્‌

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP