Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
નીચેનો ગધખંડ વાંચી પૂછેલા પ્રશ્નોના જવાબ આપો :
સમભાવ પ્રેમનું બીજ છે. પરસ્પર સમભાવમાંથી જન્મતો પ્રેમ સ્થૂલથી પર હોય છે. હૃદયના પારસ્પરિક આકર્ષણ તથા પૂજનને આવકારે છે. આવાં પ્રેમનાં બે સ્વરૂપ - એક સૂક્ષ્મ જે આવકાર્ય છે કેમકે તેનાથી બંતેના જીવન ઉન્નત છે જ્યારે સ્થૂલ સ્વરૂપ વિનાશ નોંતરે છે.
પ્રશ્નઃ જીવન ઉન્નત ક્યારે બને છે ?

એકબીજાની પૂજા કરવાથી
સમભાવથી ઉત્પન્ન થતા સૂક્ષ્મ પ્રેમથી
પરસ્પરના દૈહિક આકર્ષણથી
એકબીજાની જરૂરિયાત સંતોષવાથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
આપેલી કહેવતનો સાચો અર્થ દર્શાવો. - “વખાણી ખીચડી દાંતે વળગે'.

ખૂબ વખાણીએ એ જ ખરાબ નીકળે
સારી ખીચડીનો સ્વાદ બગડવો
જેના માટે બહુમાન હોય તે જ નિરાશ કરે
વિશ્વાસ ઠગારો સાબિત થાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP