Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
વર્ષ 2004 માં જિનીવાથી કયા મહાપુરુષના અસ્થિ ભારત લાવવામાં આવ્યા ?

શ્યામજી કૃષ્ણ વર્મા
વિઠ્ઠલભાઈ પટેલ
સરદારસિંહ રાણા
મદનલાલ ઢીંગરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
આપેલી કહેવતનો સાચો અર્થ દર્શાવો. - “વખાણી ખીચડી દાંતે વળગે'.

ખૂબ વખાણીએ એ જ ખરાબ નીકળે
વિશ્વાસ ઠગારો સાબિત થાય
જેના માટે બહુમાન હોય તે જ નિરાશ કરે
સારી ખીચડીનો સ્વાદ બગડવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
નીચેનો ગદ્યખંડ વાંચી પૂછેલા પ્રશ્નોના જવાબ આપો :
આજનું અર્થશાસ્ત્ર બહુવિધ ચારિત્ર્ય ઊંચે જાય તેને નહીં પરંતુ, જેમ ભાવો ઊંચા જાય અને જેમ મોંઘવારી વધે તેને 'સ્ટાન્ડર્ડ ઓફ લીવીંગ' ઊંચું ગણે છે.
પ્રશ્નઃ વાસ્તવિક રીતે 'સ્ટાન્ડર્ડ ઓફ લીવીંગ' ઊંચું ક્યારે ગણાય ?

સમાજનું સમગ્રપણે ચારિત્ર્ય ઊંચે જાય ત્યારે
ભાવો ઊંચા આવે ત્યારે
કુકમાઈના આધારે રોફ જમાવે ત્યારે
ભૌતિક સુખ-સમૃદ્ધિમાં આળોટે ત્યારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP