Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
કઈ દરખાસ્તોને ગાંધીજીએ 'post dated cheque' ગણાવી હતી ?

સિમલા દરખાસ્તો
કૅબિનેટ મિશનની દરખાસ્તો
ઑગસ્ટ દરખાસ્તો
ક્રિપ્સ દરખાસ્તો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
ગુજરાતીની પ્રથમ મહાનવલ 'સરસ્વતીચંદ્ર' કોના દ્વારા રચવામાં આવેલી હતી ?

નંદશંકર મહેતા
ગોવર્ધનરામ ત્રિપાઠી
કવિ નર્મદ
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP