Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ હેઠળ નાણાંપંચની રચના કરે છે ?

અનુચ્છેદ 280
અનુચ્છેદ 112
અનુચ્છેદ 260
અનુચ્છેદ 360

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
'માણસનો મુખી માર્યો મિરખાનજીએ'.
ઉપર્યુક્ત પંક્તિમાં પ્રયોજાયેલા અલંકારનું નામ જણાવો.

વર્ણાનુપ્રાસ
અંત્યાનુપ્રાસ
શ્લેષ
યમક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP