Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ હેઠળ નાણાંપંચની રચના કરે છે ?

અનુચ્છેદ 280
અનુચ્છેદ 360
અનુચ્છેદ 260
અનુચ્છેદ 112

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
કયા સાહિત્યકારનું તખલ્લુસ 'ચંદામામા' છે ?

ચંદ્રવદન મહેતા
દત્તાત્રેય કાલેલકર
ચંદ્રકાન્ત બક્ષી
મણિશંકર ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP