Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
ગુજરાતીની પ્રથમ મહાનવલ 'સરસ્વતીચંદ્ર' કોના દ્વારા રચવામાં આવેલી હતી ?

કવિ નર્મદ
દલપતરામ
ગોવર્ધનરામ ત્રિપાઠી
નંદશંકર મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
'તમને મળવાનું છે એવું મન કે
મળવાને એક કરું ધરતી ગગન.'
- આ પંક્તિમાં પ્રયોજાયેલો અલંકાર જણાવો.

ઉપમા
યમક
અંત્યાનુપ્રાસ
શબ્દાનુપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP