Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
કયા સાહિત્યકારનું તખલ્લુસ 'ચંદામામા' છે ?

દત્તાત્રેય કાલેલકર
ચંદ્રવદન મહેતા
મણિશંકર ભટ્ટ
ચંદ્રકાન્ત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
એકસરખી કિંમતે બે પેન ખરીદવામાં આવી હતી, તેમાંની એક પેન 20% નફો લઈને તેમજ બીજી પેન 10% નુકશાન કરીને વેચવામાં આવી. તો બંને પેનની ખરીદ કિંમત પર કેટલા ટકા નફો કે નુકશાન થશે ?

5% નુકશાન
10% નુકશાન
5% લાભ
10% લાભ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP