Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
'સુન્દરમ્' એ કયા લેખકનું તખલ્લુસ છે ?

ઉમાશંકર જોશી
રામનારાયણ પાઠક
ત્રિભુવનદાસ લુહાર
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
કઈ દરખાસ્તોને ગાંધીજીએ 'post dated cheque' ગણાવી હતી ?

સિમલા દરખાસ્તો
ઑગસ્ટ દરખાસ્તો
ક્રિપ્સ દરખાસ્તો
કૅબિનેટ મિશનની દરખાસ્તો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP