Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District
'પરિત્રાણ', 'અંતિમ અધ્યાય', 'ગૃહારણ્ય' વગેરે કોના ઉત્તમ નાટકો છે ?

મનુભાઈ પંચોળી
પન્નાલાલ પટેલ
નાથાલાલ દવે
મનોહર ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District
ઈ.સ. 1829 માં કયા અંગ્રેજ ગવર્નરે સતીપ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો હતો ?

વિલિયમ ટૅલે
વિલિમય ક્લાઈવે
વિલિયમ જ્યોર્જ
વિલિયમ બૅન્ટિકે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP