છંદ
28 માત્રા કયા છંદમાં હોય છે ?

દોહરો
સવૈયા
હરિગીત
ચોપાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
લોકકંઠે વસેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા 'ભોળી રે ભરવાડણ', 'જાગને જાદવા' વગેરે કયા છંદમાં લખાયેલા છે ?

શાર્દૂલવિક્રીડિત
ઝૂલણા
શિખરિણી
મનહર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
પ્રથમ ચરણમાં = 13 માત્ર અને બીજા ચરણમાં = 11 માત્રા કયા છંદમાં છે ?

દોહરો
ઝૂલણા
હરિગીત
ચોપાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
'સૂકાં પર્ણો વન ગજવતાં શાંત લીલાં સદાયે.' -આપેલ પંક્તિનો છંદ દર્શાવો.

મંદાક્રાંતા
પૃથ્વી
હરિણી
શિખરિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
પ્રસરી રહી ચોપાસ શાખાઓ શૈલરાજની
ન જણાય જશે કેવી સંધ્યા એ મધ્ય આજની

દોહરો
મનહર
ચોપાઈ
અનુષ્ટુપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
ચાલો એવા સ્થલ મહીં, વસે સૂર્ય જેમાં સદૈવ !

મંદાક્રાન્તા
પૃથ્વી
શિખરિણી
હરિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP