બાયોલોજી (Biology)
વૃદ્ધિ માટે નીચેનું કયું વિધાન અસંગત છે ?

પ્રાણીઓમાં જીવનપર્યંત વૃદ્ધિ થાય છે.
સજીવો તેમના જન્મ પછી દેહના કદમાં વધારો કરતાં જ રહે છે.
બહુકોષી સજીવો કોષવિભાજન દ્વારા વધે છે.
કોષવિભાજનને પરિણામે પેશીઅંગ કે દેહમાં વૃદ્ધિ થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સંધિપાદ સમુદાયમાં ઉત્સર્જન માટે આવેલ રચના કઈ છે ?

ઉત્સર્ગિકા
જ્યોતકોષ
નિવાપકોષ
હરિતપિંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
હાલના તબક્કે વિશ્વમાં ઓળખાયેલી જાતિઓ......

27 થી 29 લાખ
37 થી 40 લાખ
17 થી 18 લાખ
7 થી 18 લાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP