Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District
ગુલામગીરી, ખેડૂતના આંસુ, સાર્વજનિક સત્યધર્મ વિગેરે પુસ્તકોના લેખક કોણ છે ?

લાલા હંસરાજ
દયાનંદ સરસ્વતી
સ્વામિ શ્રદ્ધાનંદ
જ્યોતિબા ફુલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District
હવા-પ્રદૂષણને લીધે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધવાથી પૃથ્વીનું તાપમાન વધી જાય છે, આ અસરને શું કહે છે ?

ગ્રીન હાઉસ અસર
વાતાનૂકૂલન અસર
એસિડ વર્ષા અસર
અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP