બાયોલોજી (Biology)
આદિકોષકેન્દ્રીય સજીવોમાં પોષણનો પ્રકાર કયો છે ?

સ્વયંપોષી અને પરપોષી
સ્વયંપોષી
પરપોષી
મૃતોપજીવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
જળવિભાજન ન થઈ શક્યું હોય એવો કાર્બોદિત ક્યો છે ?

સેલ્યુલોઝ
સુક્રોઝ
સ્ટાર્ચ
ફ્રુક્ટોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અર્ધીકરણ કોષવિભાજન એટલે___

કોષની સંખ્યા અડધી થવી.
કોષના કદ અડધા થવા.
આપેલ તમામ
કોષવિભાજન સમયે રંગસૂત્રની સંખ્યા અડધી થવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કોષચક્ર માટે અસત્યવિધાન કયું છે ?

બે સફળ કોષવિભાજન વચ્ચેનો સમયગાળો
કોષના દ્વિગુણનને પ્રેરે.
કોષની અંદર થતા શ્રેણીબદ્ધ ફેરફાર
પ્રજનન કોષના ફલનને પ્રેરે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કયા સમુદાયનાં પ્રાણીઓ બંધ પરિવહનતંત્ર ધરાવે છે ?

સરીસૃપ
ઊભયજીવી
નુપૂરક
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP