ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
શક્તિપીઠ બહુચરાજીનું સ્તુતિગાન કરનાર પ્રખ્યાત દેવી ભક્તનું નામ જણાવો.

ભકત શામ
વલ્લભ મેવાડો
ભીમદેવ પ્રથમ
કણદેવ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સ્મરણયાત્રા' પુસ્તકના લેખક કોણ છે ?

અમૃતલાલ વેગડ
કિશોરલાલ મશરૂવાળા
કાકાસાહેબ કાલેલકર
મહેન્દ્ર મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP