ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શક્તિપીઠ બહુચરાજીનું સ્તુતિગાન કરનાર પ્રખ્યાત દેવી ભક્તનું નામ જણાવો. વલ્લભ મેવાડો ભીમદેવ પ્રથમ કણદેવ સોલંકી ભકત શામ વલ્લભ મેવાડો ભીમદેવ પ્રથમ કણદેવ સોલંકી ભકત શામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંત ખુરશીદાસ ઉપનામ કયા ગુજરાતી સાહિત્યકારનું છે ? લાભશંકર ઠાકર વેણીભાઈ પુરોહિત દિનકરરાય વૈદ્ય મધુરાય લાભશંકર ઠાકર વેણીભાઈ પુરોહિત દિનકરરાય વૈદ્ય મધુરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિવર ઉમાશંકર જોષીને ___ કન્નડ કવિ સાથે સંયુક્તરૂપે ભારતીય જ્ઞાનપીઠ ઍવોર્ડ પ્રાપ્ત થયો હતો. કે. શિવરામ કર્નાથ ગીરીશ કર્નાડ એન્ટવ ચેખોવ કવિ પુટપ્પા કે. શિવરામ કર્નાથ ગીરીશ કર્નાડ એન્ટવ ચેખોવ કવિ પુટપ્પા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભરતેશ્વર બાહુબલિરાસ’ કૃતિનો મુખ્ય રસ કયો છે ? કરુણ રસ રૌદ્ર રસ વીરરસ શૃંગારરસ કરુણ રસ રૌદ્ર રસ વીરરસ શૃંગારરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રીમઝીમ અને જલાલોજમાલ રચના કોની છે ? શૂન્ય પાલનપુરી અમૃત ઘાયલ શેખાદમ આબુવાલા અહેમદ નદિમ કાસમી શૂન્ય પાલનપુરી અમૃત ઘાયલ શેખાદમ આબુવાલા અહેમદ નદિમ કાસમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીને પ્રિય એવું ‘કાચબા-કાચબીનું પદ’ના રચનાકાર કોણ છે ? ભોજો ભગત નરસિંહ મહેતા પ્રીતમ ધીરો ભગત ભોજો ભગત નરસિંહ મહેતા પ્રીતમ ધીરો ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP