GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
તાલુકા પંચાયતમાં કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિ સિવાયની દરેક સમિતિની મહત્તમ મુદત કેટલી હોય છે ?

3 વર્ષ
2 વર્ષ
5 વર્ષ
1 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ગ્રામ પંચાયતનો ઉપસરપંચ પોતાના હોદ્દા ઉપરથી લેખીત રાજીનામુ કોને આપી શકશે ?

સરપંચશ્રીને
તાલુકા પંચાયતના પ્રમુખશ્રીને
પંચાયતને
તલાટી કમ મંત્રીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ભારતીય મહિલા ક્રિકેટર કપ્તાન મિતાલીરાજ અંગે નીચેના 2 (બે) વાક્યો ની સત્યતા ચકાસી સાચો વિકલ્પ પસંદ કરો.
(1) તેણી ટેસ્ટ ક્રિકેટ મેચમાં બેવડી સદી કરનારી પ્રથમ મહિલા છે.
(2) તેણીએ જૂન - 2018, 20-20(ટ્વેન્ટી-ટ્વેન્ટી) આંતરરાષ્ટ્રીય રમતમાં 2000 (બે હજાર) પુરા કર્યા હતા.

બંને વિધાન (1) અને (2)ખોટા છે.
વિધાન (1) સાચું છે, વિધાન (2) ખોટું છે
વિધાન (1) અને વિધાન (2) બંને સાચા છે
વિધાન(1) ખોટું છે વિધાન(2) સાચું છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
વાર્તાસંગ્રહ 'વિશ્રંભકથા'ના લેખિકા કોણ છે ?

કુન્દનિકા કાપડિયા
ધીરુબેન પટેલ
ઈલા આરબ મહેતા
સરોજ પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
મહાન રાજવી હર્ષવર્ધનના સંદર્ભમાં કઈ હકીકતો સાચી છે ?
(1) રાજ્યમાં અનેક વિશ્રાંતિગૃહો, કૂવા, તળાવો, વાવનું નિમણિ કરેલ હતું.
(2) મહાન કવિ “બાણભટ્ટ” તેઓના દરબારની શોભા હતા.
(3) સમ્રાટ હર્ષવર્ધને ત્રણ નાટકો લખેલ હતા.
(4) હર્ષવર્ધન પોતાના રાજ્યની તક્ષશિલા વિધયાપીઠને ઘણી મદદ કરતો હતો.

2, 3 અને 4
1, 2 અને 3
1, 2 અને 4
1, 3અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP