GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
શૂન્ય અક્ષાંશવૃત્તને શું કહેવાય છે ?

ધ્રુવવૃત્ત
વિષુવવૃત્ત
મકરવૃત્ત
કર્કવૃત્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
રાજ્યના BPL પરિવાર અથવા રૂા. બે લાખથી ઓછી આવક મેળવતા પરિવારોના નવજાત શિશુનું ડૉક્ટર દ્વારા નિરીક્ષણ અને સ્વાસ્થ્યની જરૂરી સુવિધા મળે એ હેતુથી સરકારે કઈ યોજના અમલી બનાવી છે ?

બાલ ઉછેર યોજના
બાલસખા યોજના
સ્વસ્થ શિશુ વિહાર
સ્વસ્થ બાલ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
ભારતમાં બંધારણનો અમલ ક્યારથી થયો ?

15 ઑગસ્ટ, 1950
26 જાન્યુઆરી, 1947
26 જાન્યુઆરી, 1950
15 ઓગસ્ટ, 1947

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP