બાયોલોજી (Biology) અશ્મિભૂત ત્રિઅંગી વનસ્પતિ કઈ છે ? સેલાજીનેલા હંસરાજ રહાનિયા બેનીટાઈટિસ સેલાજીનેલા હંસરાજ રહાનિયા બેનીટાઈટિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) બે મુક્ત રીબોન્યુક્લિઓટાઈડ એકમો એકબીજા સાથે કયા બંધથી જોડાય છે ? હાઈડ્રોજન બંધ પેપ્ટાઈડ બંધ ફૉસ્ફોડાય એસ્ટર બંધ સહસંયોજક બંધ હાઈડ્રોજન બંધ પેપ્ટાઈડ બંધ ફૉસ્ફોડાય એસ્ટર બંધ સહસંયોજક બંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિ ઉદ્યાનમાં એક જ સ્થળે સંશોધન માટે વર્ગીકરણ માહિતી ક્યારે પૂરી પાડી શકાય ? તેમાં જર્મપ્લાઝમ બેંક હોય તો તેમાં સંગ્રહાલય અને પુસ્તકાલય હોય તો તેમાં ક્લોનિંગ અને સંકરણ પ્રક્રિયા થાય તો તે આકર્ષક સૌંદર્ય ધરાવતા હોય તો તેમાં જર્મપ્લાઝમ બેંક હોય તો તેમાં સંગ્રહાલય અને પુસ્તકાલય હોય તો તેમાં ક્લોનિંગ અને સંકરણ પ્રક્રિયા થાય તો તે આકર્ષક સૌંદર્ય ધરાવતા હોય તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) દ્રવ્યચક્રોનું સંતુલન સજીવની કઈ ઘટના દ્વારા જળવાય છે ? મૃત્યુ ભિન્નતા ચયાપચય અનુકૂલન મૃત્યુ ભિન્નતા ચયાપચય અનુકૂલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સમભાજનનો સૌથી મહત્ત્વનો ફાળો કોષના સમારકામનો છે, કારણ કે, અન્નમાર્ગનું અસ્તર રચતા કોષો અને રુધિરકોષો સતત બદલાય, તે બધા કોષમાં રંગસૂત્રની સંખ્યા જાળવી રાખે. અલિંગી પ્રજનન દ્વારા બે બાળ પેદા કરે. કોષો તેનું કાર્યક્ષમ કદ જાળવી રાખે. અન્નમાર્ગનું અસ્તર રચતા કોષો અને રુધિરકોષો સતત બદલાય, તે બધા કોષમાં રંગસૂત્રની સંખ્યા જાળવી રાખે. અલિંગી પ્રજનન દ્વારા બે બાળ પેદા કરે. કોષો તેનું કાર્યક્ષમ કદ જાળવી રાખે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કણાભસૂત્રમાં ક્રિસ્ટીના F1 કણો કઈ પ્રક્રિયા માટેના જરૂરી ઉત્સેચકો ધરાવે છે ? ગ્લાયકોલિસીસ ક્રેબ્સચક્ર ઑક્સિડેટિવ ફૉસ્ફોરીકરણ પ્રકાશપ્રક્રિયા ગ્લાયકોલિસીસ ક્રેબ્સચક્ર ઑક્સિડેટિવ ફૉસ્ફોરીકરણ પ્રકાશપ્રક્રિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP