ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નૃત્ય અને સંગીત મહોત્સવ નટ સંકીર્તનનું આયોજન ક્યા રાજ્યમાં કરવામાં આવે છે ? મણિપુર આસામ છત્તીસગઢ આંધ્ર પ્રદેશ મણિપુર આસામ છત્તીસગઢ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'મિડનાઈટ્સ ચિલ્ડ્રન' પુસ્તકના લેખક કોણ ? આર. કે. નારાયણ વિક્રમ શેઠ વી. એસ. નાયપોલ સલમાન રશ્દી આર. કે. નારાયણ વિક્રમ શેઠ વી. એસ. નાયપોલ સલમાન રશ્દી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ચકમા સમુદાયના લોકો નીચે પૈકી કયા રાજ્યમાં વસે છે ? આસામ બિહાર ઉત્તર પ્રદેશ ઓરિસ્સા આસામ બિહાર ઉત્તર પ્રદેશ ઓરિસ્સા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) તાંજોરના મંદિરમાં કયા પ્રકારના નૃત્યને પ્રોત્સાહન પુરૂં પાડવામાં આવે છે અને તે નૃત્ય મંદિરમાં કરવામાં આવે છે ? ભરતનાટ્યમ કથ્થક ઓડિસી કથકલી ભરતનાટ્યમ કથ્થક ઓડિસી કથકલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નાટ્યપ્રકાર અને તેના ઉદ્ભવસ્થાન અથવા તેના વિસ્તાર અંગેના જોડકાં પૈકી અયોગ્ય જોડી શોધો ? ભરતનાટ્યમ - તમિલનાડુ કુચીપુડી - આસામ કથકલી - કેરળ લાવણી - મહારાષ્ટ્ર ભરતનાટ્યમ - તમિલનાડુ કુચીપુડી - આસામ કથકલી - કેરળ લાવણી - મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સોમનાથ મંદિરનો નૃત્યમંડપ સિવાયનો બધો ભાગ ચાલુક્ય યુગની ___ શૈલીનો છે. નાગર શૈલી ઈરાની શૈલી ગોથિક શૈલી એક પણ નહીં નાગર શૈલી ઈરાની શૈલી ગોથિક શૈલી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP