ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નૃત્ય અને સંગીત મહોત્સવ નટ સંકીર્તનનું આયોજન ક્યા રાજ્યમાં કરવામાં આવે છે ?

આસામ
છત્તીસગઢ
આંધ્ર પ્રદેશ
મણિપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
મોહનવીણા વાદ્ય સાથે કોને સંબંધ છે ?

શિવકુમાર શર્મા
સુલતાન ખાન
વિશ્વમોહન ભટ્ટ
અજમદઅલી ખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેના પૈકી ક્યા બીચને બ્લૂ બ્લેગ સર્ટિફિકેટ અપાયેલું છે ?
1. શિવરાજપુર (ગુજરાત)
2. ઘોઘલા (દીવ)
3. રાધાનગર (આંદામાન-નિકોબાર)
4. ઈડન (પુડુચેરી)

માત્ર 1, 3 અને 4
માત્ર 2, 3 અને 4
1, 2, 3 અને 4
માત્ર 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
'મિડનાઈટ્સ ચિલ્ડ્રન' પુસ્તકના લેખક કોણ ?

વી. એસ. નાયપોલ
સલમાન રશ્દી
આર. કે. નારાયણ
વિક્રમ શેઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP