GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
જિલ્લા પંચાયતમાં અનામત બેઠકોનો નિર્ણય કોણ કરે છે ?

કલેકટર
રાજ્ય ચૂંટણી આયોગ
પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ
વિકાસ કમિશ્નર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
વીર સાવરકર દ્વારા સ્થાપિત ‘મિત્રમેલા' સંસ્થા પછીથી કયા નામે ઓળખાઈ ?

આધુનિક ભારત
રાષ્ટ્રીય ભારત
અભિનવ ભારત
આપણું ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
'માનવ અર્થશાસ્ત્ર'ના લેખક કોણ છે ?

કાર્લ માર્ક્સ
નરહરિ પરિખ
કીશોરલાલ મશરુવાળા
એમ.એન.રાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP