GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
‘નિશાન ચુક માફ નહી માફ નીચું નિશાન' આ પંક્તિ કયા કવિની છે ?

કલાપી
નરસિંહરાવ દિવેટિયા
સુંદરમ્
બ.ક. ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
તીર્થગ્રામ યોજનાના ઉદ્દેશ્યોમાં કોનો સમાવેશ થતો નથી ?

ધોરણ – 7 સુધીનું શિક્ષણનું પ્રમાણ
તીર્થધામોનું જતન
સામૂહિક એખલાસ
ભાઈચારાની ભાવના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
'જનનીની જોડ સખી નહિ ઝડે રે લોલ' - આ પંક્તિ કયા કવિની છે ?

કલાપી
કવિ બોટાદકર
ન્હાનાલાલ
ખબરદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
‘અડધી સદીની વાચન યાત્રા' ના સંપાદક કોણ છે ?

ઉમાશંકર જોશી
કિશોરલાલ મશરૂવાળા
મહેન્દ્ર મેઘાણી
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
લોકોને લોકશાહી પદ્ધતિની તાલીમ ત્રણેય સ્તરતી પંચાયતોની નીચે જણાવેલ કઈ બાબતોથી મળે છે ?

ગ્રામ સભાઓ
પંચાયતની સમિતિની બેઠકો
પંચાયતોની બેઠકો
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP