GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
કયા શહેરને સાત પેગોડાના શહેર તરીકે ઓળખવામાં આવે છે ?

તિરૂવનંતપુરમ
મહાબલીપુરમ
મદુરાઈ
કાંચીપુરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
‘નિશાન ચુક માફ નહી માફ નીચું નિશાન' આ પંક્તિ કયા કવિની છે ?

નરસિંહરાવ દિવેટિયા
બ.ક. ઠાકોર
સુંદરમ્
કલાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
નીચેનામાંથી કયા સાહિત્યકારનું જન્મસ્થળ પાલનપુર છે ?

ચંદ્રકાન્ત બક્ષી
રઘુવીર ચૌધરી
કિશોરસિંહ સોલંકી
નીતિન વડગામા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ગુજરાત રાજય અલગ થયું ત્યારે સૌ પ્રથમ સચિવાલય કયાં બનાવ્યું હતું ?

ભદ્ર
મણિનગર
આંબાવાડી
સિવિલ હોસ્પિટલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
રાજય સરકારે પંચવટી યોજના કયારથી અમલમાં મુકી છે ?

2 ઓક્ટોબર, 2001
26 જાન્યુઆરી, 2005
15 ઓગષ્ટ, 2006
11 સપ્ટેમ્બર, 2004

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP