GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
ભારતમાં બેરોજગારીનું પ્રમાણ શોધવા માટે કેન્દ્ર સરકારનું કયું ખાતું કામગીરી કરે છે ?

શ્રમ અને રોજગાર ખાતું
માનવ સંસાધન વિકાસ ખાતું
ઉઘોગખાતું
વિજ્ઞાન અને ટૅકનૉલૉજી ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
ભારતમાં 1936માં સ્થપાયેલા “સ્વતંત્ર મજદૂર પક્ષ'' ની સ્થાપના કરવામાં નીચેના પૈકી કયા મહાનુભાવ મુખ્ય હતા?

કામરાજ નાદર
ડૉ. બાબા સાહેબ આંબેડકર
બાબુ જગજીવનરામ
મીનુ મસાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP