GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
ભારતમાં બેરોજગારીનું પ્રમાણ શોધવા માટે કેન્દ્ર સરકારનું કયું ખાતું કામગીરી કરે છે ?

વિજ્ઞાન અને ટૅકનૉલૉજી ખાતું
ઉઘોગખાતું
શ્રમ અને રોજગાર ખાતું
માનવ સંસાધન વિકાસ ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
ભારતીય ભૂમિદળના વડા કોણ છે?

જનરલ બી. એસ. ધનોઆ
જનરલ બિક્રમસીંગ
જનરલ દલબીર સીંગ
જનરલ બિપિન રાવત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP