GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
માનવ શરીરનું તાપમાન માપવા માટે વપરાતા પારાવાળા ક્લિનીકલ થરમોમીટરનો માપક્રમ સામાન્ય રીતે નીચે પૈકી કયો સાચો છે ?

35°C થી 42°C
95°C થી 107°C
36°C થી 43°C
36.7°C થી 43.7° C

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
'કૃષ્ણનું જીવનસંગીત' પુસ્તકના લેખક કોણ છે ?

ગુણવંત શાહ
સૌરભ શાહ
જય વસાવડા
અંકિત ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP