GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
કઠોળમાં કયા આવશ્યક એમીનો એસિડની ઊણપ હોય છે ?

પ્રોલીન (Proline)
મીથયોનીન (Methionine)
લાયસીન (Lysine)
આરજીનીન (Arginine)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
'કૃષ્ણનું જીવનસંગીત' પુસ્તકના લેખક કોણ છે ?

જય વસાવડા
અંકિત ત્રિવેદી
ગુણવંત શાહ
સૌરભ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
'કુલેન્દુ' કોનું તખલ્લુસ છે ?

જયંત ખત્રી
હરેશ ધોળકિયા
કનૈયાલાલ મુનશી
ચુનીલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP