GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
મોગલ શાસન દરમ્યાન સંત તુલસીદાસે રચના કરેલ ગ્રંથોમાં નીચેના પૈકી કયો જવાબ ખોટો છે ?

ભાનુચન્દ્ર ચરિત
વિનયપત્રિકા
દોહાવલી
રામચરિત માનસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
'કૃષ્ણનું જીવનસંગીત' પુસ્તકના લેખક કોણ છે ?

જય વસાવડા
અંકિત ત્રિવેદી
સૌરભ શાહ
ગુણવંત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ તેના છેલ્લા અહેવાલમાં 2017ના વર્ષમાં બાળમૃત્યુ દર છેલ્લાં પાંચ વર્ષોમાં સહુથી ઓછો નોંધાયો હોવાનું જાહેર કરેલ છે ?

એશિયન બૅન્ક
વર્લ્ડ ઈકોનોમિક ફોરમ
બૅન્ક ઓફ અમેરિકા
સંયુક્ત રાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
કઠોળમાં કયા આવશ્યક એમીનો એસિડની ઊણપ હોય છે ?

લાયસીન (Lysine)
આરજીનીન (Arginine)
પ્રોલીન (Proline)
મીથયોનીન (Methionine)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP