GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
મોગલ શાસન દરમ્યાન સંત તુલસીદાસે રચના કરેલ ગ્રંથોમાં નીચેના પૈકી કયો જવાબ ખોટો છે ?

વિનયપત્રિકા
ભાનુચન્દ્ર ચરિત
દોહાવલી
રામચરિત માનસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
'કૃષ્ણનું જીવનસંગીત' પુસ્તકના લેખક કોણ છે ?

અંકિત ત્રિવેદી
જય વસાવડા
સૌરભ શાહ
ગુણવંત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
‘સહી પોષણ - દેશ રોશન' આપેલ વિકલ્પોમાંથી શેને સંબંધિત છે ?

મિશન ઈન્દ્રધનુષ
મિશન મંગલમ
પોષણ અભિયાન
મિશન ભગીરથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP