GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
'કૃષ્ણનું જીવનસંગીત' પુસ્તકના લેખક કોણ છે ?

જય વસાવડા
સૌરભ શાહ
અંકિત ત્રિવેદી
ગુણવંત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
બાળકને ઝાડા (Diarrhoea) થાય ત્યારે ઝીંક (Zinc)ની ગોળી દરરોજ કેટલા દિવસ સુધી આપવાની ભલામણ કરવામાં આવી છે ?

16 થી 18 દિવસ
5 થી 7 દિવસ
10 થી 14 દિવસ
20 થી 22 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP