GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
'વાડ થઈને ચીભડાં ગળે' - કહેવતનો અર્થ આપો

વાડ જ ચીભડાં ખાઈ જાય.
વાડ વગર વેલો ના ચડે.
રક્ષક જ ભક્ષક બને.
વાડને ટેટી - તરબૂચ ભાવે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
કંઠમાળ (ગોઈટર) કયા પોષક તત્ત્વની ઉણપથી થતો રોગ છે ?

લોહત્તત્વ
પ્રોટીન
વિટામિન -B1
આયોડિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP